UseFull Links

કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ

ગુજરાત સરકારનો કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ તેના હસ્‍તકની કૃષિ અને સંલગ્ન બાબતોબાગાયત, ભૂમિ સંરક્ષણ, ડેરી વિકાસ, પશુપાલન, અને સહકારની પ્રવૃત્‍તિઓ માં નીતિ / યોજનાઓનું ઘડતર અને ખાતા દ્વારા અમલીકરણ, નિરીક્ષણ અને દેખરેખની કામગીરી કરે છે. બાગાયત ખે ..

નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ

ગુજરાત રાજયમાં અન્‍ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગની તા.૮મી નવેમ્‍બર, ૧૯૬૫ના રોજ એક અલગ વિભાગ તરીકે રચના કરવામાં આવેલ છે

વન વિભાગ, ગુજરાત

ગુજરાતનો કુલ ભૌગોલિક વિસ્તાર ૧૯૬૦૨૪ ચો.કીમી છે, જે પૈકી ૧૮૯૬૧.૬૯ ચો.કીમી. (૯.૬૭%) વિસ્તારને વન વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં ગરમીથી તપતા ક્ષારયુક્ત રેતીના રણથી માંડીને ભેજયુક્ત પર્વતીય વિસ્તાર, દરિયાથી માંડીને ઉચા ઉંચા પહાડો સહિત ભૌગ ..

સામાન્ય વહીવટ વિભાગ

સામાન્ય વહીવટ વિભાગ એ સરકારનો એક અગત્યનો નિયંત્રક વિભાગ છે. કાર્યોની રીતે આ વિભાગ પાંચ પ્રભાગોમાં વહેચાયેલો છે. દરેક પ્રભાગનું સંચાલન સચિવશ્રી કે તેમનાથી ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારી દ્વારા કરવામાં આવે છે.

ગૃહ વિભાગ

ગૃહ વિભાગ, સચિવાલયના વિભાગોમાં મહત્વનો વિભાગ છે. આ વિભાગનો મુખ્ય હેતુ સમગ્ર રાજયમાં કાયદો અને વ્યવસ્થાની અસરકારક જાળવણી અને રાજયની પ્રજાને આંતરિક સલામતી બક્ષવાનો છે.

આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે BPL પરિવારો અને ગ્રામીણ/શહેરી ઝૂંપડપટ્ટીમાં નબળા વર્ગો પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરીને ગુજરાતના દરેક નાગરિકના ઘરના પગથિયે પ્રાથમિક, માધ્યમિક અને તૃતીય આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે રાજ્યમાં આરોગ્ય અને તબીબી સંભાળ સુવિધાઓ ..

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત - વિભાગની પ્રવૃત્તિઓને શ્રમ અને રોજગારને લગતી બે પાંખોમાં વ્યાપક રીતે વિભાજિત કરી શકાય છે.. ઔદ્યોગિક શાંતિ જાળવવા માટે વિવિધ શ્રમ કાયદાના અમલીકરણ માટે શ્રમ પાંખ જવાબદાર છે.

કાયદાકીય વિભાગ

ગુજરાત એક ધ્યેય લક્ષી રાજ્ય છે અને લોકોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ છે. ન્યાયતંત્રની સ્વતંત્રતા એ આપણા બંધારણની મૂળભૂત વિશેષતાઓમાંની એક છે પરંતુ ન્યાય વિતરણ પ્રણાલીની સરળ, કાર્યક્ષમ અને અસરકારક કામગીરી માટે

નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પ્સર વિભાગ

જળસંપત્તિ વિભાગનો ઉદ્દેશ પર્યાવરણ અને આર્થિક રીતે રાજયની જાહેર જનતાના હિતમાં જળ અને તેને સંબંધિત પ્રાપ્તિ સ્થારનોનું વ્યીવસ્થાહપન, વિકાસ, સંરક્ષણ અને સંવર્ધન કરવાનો છે.

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ પોતાને ફાળવેલ વિષયોને લગતી બાબતો અંગે નીતિ વિષયક નિર્ણયો લે છે. તે ઉપરાંત એના અમલ પર દેખરેખ રાખે છે માર્ગદર્શન અને હુકમો ના સ્વરૂપે આદેશો બહાર પાડે છે. આ રીતે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વ ..

મહેસૂલ વિભાગ

આ રીતે ગુજરાતમાં જમીન મહેસૂલના કાયદા વખતો વખત જુદા જુદા સંજોગોને આધીન અમલમાં આવ્યા,સુધારાવધારા થયા સાથો સાથ જમીન, જમીનવહીવટ અને મહેસૂલી તથા સર્વે અધિકારીઓની કામગીરી પણ બદલાતી રહી છે. લોકોની, ખેતીની સંસ્કૃતિ અને ખેતીવાડી સાથે, જમીનની માલીકી, જમીન અને ..

માર્ગ અને મકાન વિભાગ

નામ જ સુચવે છે તે મુજબ માર્ગ અને મકાન વિભાગ ગુજરાત રાજયમાંના તમામ કક્ષા કે વર્ગના માર્ગો, સરકારી માલિકીના તમામ મકાનોના આયોજન, બાંધકામ અને નિભાવને લગતી તમામ પ્રકારની કામગીરી કરે છે. આ તમામ પ્રવૃત્તિઓ રાજયમાં વિકાસની કામગીરીમાં બહુ મહત્વની ભૂમિકા ભજવે ..

કમિશ્નરશ્રી ગ્રામ વિકાસ

ગ્રામ્ય ગુજરાતમાં જીવનની ગુણવત્તા સુધારણા અને વૃદ્ધિ માટે રોજગારીની તકો પેદા કરવા અને સ્વચ્છતા સુવિધાઓ સુધારવા માટે વપરાશ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, આજીવિકા તકો વધારીને ગરીબી નાબૂદી માટે એક બહુપાંખિયો વ્યૂહ દ્વારા ગ્રામ્ય ગુજરાતને ટકાઉ અને વ્યાપક વૃદ્ધ ..

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ( DST ) ની રચના સામાન્ય વહીવટ વિભાગના GR નંબર DST/2002/398/ITD તારીખ 21મી જૂન, 2002 દ્વારા કરવામાં આવી છે અને તે 01.04.2003 થી કાર્યરત છે

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું મુખ્ય કાર્ય સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ દ્વારા વિકાસને કેન્દ્રમાં રાખી જણાવેલ પછાત જાતિઓનાં કલ્યાણ માટેની યોજનાઓ અમલમાં મુકેલ છે

યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ

આ વિભાગ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંગ્રહાલય, પુરાત્વ, ગ્રંથાલયો, દફતરી અને હસ્‍તપ્રતો, શતાબ્દી ઉજવણી અને સ્‍મારકો તથા અકાદમીઓ અંગેની કામગીરી સંભાળે છે.

આદિજાતી વિકાસ વિભાગ

રાજ્ય સરકારે અનુસૂચિત જનજાતિઓના નિવાસી વિસ્તારો ના લક્ષિત વિકાસ માટે સક્રિયપણે આયોજન હાથ ધર્યુ છે. અનુસૂચિત જનજાતિઓ માટે સરકારની દરમિયાનગીરી માટેના લાંબા ગાળાના લક્ષ્યો છે.શિક્ષણ,આરોગ્ય સંભાળ અને આવક પેદા થાય તેવી બાબતોમાં આદિજાતીઓની પહોંચ વધે તે સુન ..

મહિલા અને બાળ વિકાસ વિભાગ

બાળકોમાં પોષણ સુનિશ્ચિત કરવું અને ગરિમાપૂર્ણ જીવન જીવતી નારીને સશક્ત બનાવતી અને હિંસા અને ભેદભાવથી મુક્ત વાતાવરણમાં નારીના પોષણ અને સવાઁગી વિકાસને સુનિશ્ચિત કરવો.